________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
બીજો અધ્યાય ૧૩૩ પ્ર. જીવના કેટલા ભેદ છે?
ઉ. બે છે. સંસારી અને મુક્ત. ૧૩૪ પ્ર. સંસારી જીવ કોને કહે છે?
ઉ. કર્મ સહિત જીવને સંસારી જીવ કહે છે. ૧૩૫ પ્ર. મુક્ત જીવ કોને કહે છે?
ઉ. કર્મરહિત જીવને મુક્ત જીવ કહે છે. ૧૩૬ પ્ર. કર્મ કોને કહે છે?
ઉ. જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી કાર્માણવર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે, તેને કર્મ કર્યું છે. ૧૩૭ પ્ર. બંધના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને અનુભાગબંધ ૧૩૮ પ્ર. એ ચારે પ્રકારના બંધોનું કારણ શું છે?
ઉ. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ (મન, વચન, કાયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com