________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
| [ ૧૫ ઉ. એક જીવ પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશની બરાબર છે, પરંતુ સંકોચ-વિસ્તારના કારણથી પોતાના શરીરપ્રમાણ છે; અને મુક્ત જીવ અંતના શરીરપ્રમાણ છે. ૬૨ પ્ર. લોકાકાશની બરાબર ક્યો જીવ છે?
ઉ. મોક્ષ જતાં પહેલાં સમુદ્રઘાત કરવાવાળો જીવ લોકાકાશની બરાબર થાય છે. ૬૩ પ્ર. સમુદ્યાત કોને કહે છે?
ઉ. મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્દાત કહે છે. ૬૪ પ્ર. અસ્તિકાય કોને કહે છે?
ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. ૬૫ પ્ર. અસ્તિકાય કેટલા છે?
ઉ. પાંચ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ; એ પાંચ દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. કાળદ્રવ્ય બહુપ્રદેશી નથી, તે કારણથી તે અસ્તિકાય પણ નથી. ૬૬ પ્ર. જો પુદ્ગલપરમાણુ એકપ્રદેશી છે, તો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com