________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
૧OO
૧૯૮ “ચૈતન્ય ચમત્કારી હીરો' ૧૯૯ ચૈતન્ય રાજાને જ્ઞાયકભાવની રાજ
ગાદીએ બેસાડીને સમ્યકત્વના તિલક થાય છે, ત્યાં વિરોધ કરીને પરને ફેરવવા માંગે છે તેનો દી”
ફર્યો છે! (“–રા” નથી ફરતો...
રા’ નો દી' ફરે છે.') ૨OO “કેવળીના નંદન' બતાવે છે
કેવળજ્ઞાનનો પંથ !
૧૦૧
ક્રમબદ્ધપર્યાય : ભાગ બીજો ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ
૧૦૭
૧૦૪ ૧૦
૧૦૮
૧/૪
૧૧
૧૦૮
૧/૪
૧૨
પ્રવચન પહેલું અલૌકિક અધિકારનું ફરીને વાંચન. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરવાનું પ્રયોજન છે. જ્ઞાયકસ્વભાવી જીવ રાગનો પણ અકર્તા છે. જ્ઞાનીની વાત, અજ્ઞાનીને સમજાવે છે. કઈ દષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય. “સ્વસમય' એટલે રાગાદિનો અકર્તા. ‘નિમિત્તનો પ્રભાવ” માનનાર બાહ્યદષ્ટિમાં અટકયા છે. જ્ઞાતાના ક્રમમાં જ્ઞાનની વૃદ્ધિ ને રાગની હાનિ.
અંતરમુખ જ્ઞાનની સાથે જ આનંદ-શ્રદ્ધા વગેરેનું પરિણમન; અને તે જ ધર્મ. જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન, અને તેવી જ વાણી. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ-એ જ મૂળતાત્પર્ય. વારંવાર ઘૂંટીને અંતરમાં પરિણમાવવા જેવી મુખ્ય વાત. જીવતત્ત્વ. જીવનનું ખરું કર્તવ્ય. પ્રભુ! તારા જ્ઞાયકભાવને લક્ષમાં લે. નિર્મળ પર્યાયને જ્ઞાયકસ્વભાવનું જ અવલંબન. પુરુષ પ્રમાણે વચન પ્રમાણે ? એ કયારે લાગુ પડે ? ક્રમબદ્ધની કે કેવળીની વાત કોણ કહી શકે ?
૧/૯ ૧૦૯ ૧/૯ ૧૦૯
૧૦૫
૧૦૫
૧૧)
૧૭
૧/૬
૧૧૦
૧૮
૧૦૬
૧૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com