________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
''आत्म। ॥य छे.'' * पद्धपर्यायन विस्तारथी स्पष्टी.४२.९३ २४ने *
અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ [ સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો ] - પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં સળંગપણે એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે : જ્ઞાયક સામે નજર રાખીને જ આ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરનારની દષ્ટિ કાળ સામે નથી હોતી, પણ જ્ઞાયકસ્વભાવ ઉપર હોય છે. જ્ઞાયક સન્મુખની દષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર ખરેખર ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધપર્યાય થતી નથી. આ વાત દરેક મુમુક્ષુએ બરાબર લક્ષમાં રાખવા જેવી
'मा रे! साभार्ग तो छूटा।नो छ, -2 धावानो? माम तो જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય કરતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે છૂટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે, –અથવા તો तेने 'रोगयागो' हे छ, ते 4ने छूट।२।नो अवस२. ध्यारे भाव ?''
-पू. गुरुदेव [[छु भगवानन भूण सूत्रो] दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणय अणण्णमिह।। ३०८ ।।
जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते।
त जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।।३०९ ।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो आदा। उप्पादेदि णकिंचि वि कारणमवि तेण ण स होइ।।३१० ।।
कम्मं पडुच्च कत्ता कत्तार तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसए अण्णा।। ३११ ।।
[अमृतयंद्रायाविनी 21st] जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पधमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि क्रमनियमितात्मपरिणामरुत्पद्यमानोऽजीव एव न जीवः, सर्वद्रव्याणां स्वपरिणामैः सह तादात्म्यात् कंकणादिपरिणामैः कांचनवत्। एवं हि जीवस्य स्वपरिणामैरुत्पद्यमानस्याप्यजीवेन सह कार्यकारणभावो न सिव्यति, सर्वं द्रव्याणां द्रव्यांतरेण सहोत्पाद्योत्पादकभावाभावात; तदसिद्धौ चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति, तदसिद्धौ च कर्तृकमणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं न सिध्यति। अतो जीवोऽकर्ता अवतिष्ठते।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com