________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ વિષયની વિસ્તૃત ચર્ચા પૂ. ભાઈશ્રીએ મુંબઈ શ્રી શાંતિભાઈ ઝવેરી ને ત્યાં કરી હતી તેવું જાણવા મળતાં આ ચર્ચા પુસ્તકાકારે સૌના હાથમાં આવે તો સૌ કોઈ તેનો લાભ લઈ શકે. અને આજે આ પુસ્તકાકારે સમાજમાં મુકતાં મંડળ ધન્યતા અનુભવે
છે.
આ પુસ્તકનો બધો ખર્ચ શ્રી શાંતિભાઈ ઝવેરી, મુંબઈ તરફથી મળેલ છે. તે અંગે તેમનો પણ મંડળ આભાર માને છે.
પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ કરી આપવા બદલ શ્રી યોગેશભાઈ, ગુજરાત ઓફસેટનો પણ આભાર માનીએ છીએ.
આપ સૌ આ ચર્ચાનો સ્વાધ્યાય કરો અને હું તો સ્વભાવથી જ જ્ઞાયક છું સ્વભાવથી જ જાણનાર છું... હું તો જાણનાર છું એવો અભેદ અનુભવ સૌને થાય એ જ ભાવના.
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર પ્રમુખ – તારાચંદ પોપટલાલ કોટડિયા સેક્રેટરી – મહેન્દ્રકુમાર પુંજાલાલ મહેતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com