SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] અધિકાર બીજો [દ્રવ્ય-સંગ્રહ *આસ્રવ વગેરે પદાર્થોનું વર્ણન आसवबंधणसंवरणिज्जुरेक्खा सपुण्णापावा जे । जीवाजीवविसेसा तेवि समासेणम पभणामो ।। २८ ।। आस्रवबंधनसंवरनिर्जरमोक्षाः सपुण्यपापा: ये । जीवाजिवविशेषाः तान् अपि समासेन प्रभणामः ।। २८ ।। અન્વયાર્થ:- (૧) જે (આમ્રવબંધનસંવનિર્ઝરોક્ષા:) આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ (સપુખ્યપાપ:) પુણ્ય અને પાપ સહિત સાત તત્ત્વ છે તે ( નીવાનીવિશેષા:) જીવ અને અજીવ દ્રવ્યના ભેદ છે (તાન અપિ) તેઓને પણ (સમાસેન ) સંક્ષેપથી ( પ્રમગામ:) અમે કહીએ છીએ. ભાવાર્થ:- ૧. સાતતત્ત્વોનાં નામો:- જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે. * જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વો છે; આમાં પુણ્ય અને પાપ મેળવવાથી નવ પદાર્થ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગમાં આ નવ પદાર્થ અવશ્ય જાણવા યોગ્ય છે. આસવ વગેરેમાં જીવ અને અજીવ એટલે કે આત્મા અને કર્મ બંનેનો સંબંધ છે. કર્મરહિત આત્મા શુદ્ધ એટલે કે મુક્ત કહેવાય છે. જીવ અને અજીવમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy