________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
નિજપરમાત્મદ્રવ્ય વહી મૈ હૂ-વહી મૈં ! સમ્યગ્દષ્ટિ, અપનેકો ધ્યેય આ આત્માકો કહે કિ યે મેં હૈં. ઐસા વિશેષણવાલા (આત્મા મેં હૈં) પરંતુ ઐસા નહીં ભાતા-નાસ્તિસે બાત કરતે હૈ-અનેકાંતસે-સમ્યગ્દષ્ટિ ઐસી ભાવના નહીં કરતા કે મેં ખંડજ્ઞાનરૂપ મેં હું-મેં પર્યાયરૂપ હું ઐસી ભાવના કરતે નહીં. સમજમેં આયા? ખંડજ્ઞાનરૂપ હું મૈં ઐસી ભાવના નહીં કરતે!
આહા.. હાં.. હા ! કાળજા કંપી જાય અજ્ઞાનીના, સાધારણ પ્રાણીનાં તો જયાં આવું સાંભળે ! આહા! હું ! આરે આવો મારગ ? વીતરાગ આવું એકાંત કહે છે? આ તો એકાંત છે.. એકાંત છે. અરે ! સાંભળતો ખરો ! એકાંત જ કહેવાય ને! (શ્રોતા સમ્યક એકાંત જ હોય ને !)
સમ્યક એકાંત ઐસી સ્વદ્રવ્યકી દૃષ્ટિ વિના-ધ્યેય બનાયા વિના, સમ્યગ્દર્શન કભી તીનકાલમેં હોતા હી નહીં.. આહાહા ! સમજમેં આયા? સમ્યગ્દર્શન હુઆ ફિર ભી ધ્યેય તો ઉસકા વોહી હૈ. પીછે શાસ્ત્રમ્ આતા હૈ કિ નહીં-અવતકા ત્યાગ કર વો તો સ્વરૂપના અનુભવ હુઆ હૈ ઉસમેં અવ્રતકા ત્યાગકા અર્થ સ્વરૂપમેં સ્થિરતા વિશેષ હુઈ હૈ, ત્યારે અવ્રતકા ત્યાગ હોકર વ્રતના વિકલ્પકી ભૂમિકામેં ઐસા વિકલ્પ આતા હૈ, ઈ તો આનંદમે સ્થિર હૈ તો વ્રત કહ રહા હૈ? વો તો આતા હૈ ન એ કયા કહેવાય? પૂજ્યપાદ સ્વામી, “ઇબ્દોપદેશ” મેં આતા હૈ, અવ્રત છોડીને વ્રત લેના. ઉસકા અર્થ કયા? ( શ્રોતાઃ પછી બેય છોડવા લાયક કહા હૈ ) (ગુરુદેવઃ) પછી. એ છોડવાલાયક નહીં ને એ ચીજ-વિકલ્પય મેરેમેં નહીં, વ્રત ને અવ્રતના વિકલ્પ મેરેમેં હૈ હી નહીં–મેરી પર્યાયમેં હૈ નહીં તો દ્રવ્યમેં તો હૈ હી નહીં આહા. હા! ઐસી દૃષ્ટિ હુઆ પીછે–અનુભવતા આનંદકા સ્વાદ આયામેં વિશેષ સ્થિર હોકર આનંદકી વિશેષ દશા હુઈ તો અવ્રતકા ત્યાગ હુઆ અને ત્યારે વ્રતના વિકલ્પકી ભૂમિકા ઉસકો ઉત્પન્ન હોતી હૈ. પણ આનંદમેં વિશેષ આયા હૈ ઉસ ભૂમિકામેં વ્રતકા વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા?
ઐસે હી કહતે હૈં કે અવ્રતસે નર્યાદિમેં જાયેગા, વ્રતસે સ્વર્ગાદિમાં જાયેગા. વો છાયા હૈ વો તડકા હૈ ઐસા આતા હૈ ન! (શ્રોતાઃ યે વાસ્તવિક નહીં, યે બાત વાસ્તવિક હૈ આપકી) ગુરુદેવ યે વાસ્તવિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com