________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
એકલો ભગવાન ! જેના જ્ઞાનની પર્યાયમાં ધ્યેયરૂપે ધ્રુવ ભગવાન, કહતે હૈં કે ઈ તો પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ ઈ છે-અનાદિ-અનંત પ્રતિભાસમય વસ્તુ જ ઐસી હૈ. આહા.. હા !
અવિનર હૈ. ઠીક !નિષેધ કર દિયા, પ્રત્યક્ષ સિવા પરોક્ષપનાકા નિષેધ કર દિયા. સમજમેં આયા? અથવા એક સમયકી પર્યાય જો કેવળજ્ઞાનકી ઉસકા ભી નિષેધ હો ગયા! હા, અવિનશ્વર હૈ, ભગવાન ધ્રુવસ્વરૂપ ત્રિકાળ અવિનશ્વર હૈ, પર્યાય તો નાશવાન હૈ-કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, આ વાત! કયોં કે કેવળજ્ઞાનકી પર્યાય હૈ તે એકસમય રહતી હૈ દૂસરે સમય તો ઉસકા નાશ હો જાતા હૈ, પર્યાય હૈ ન-“ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્” એક સમય કેવળજ્ઞાન ઉત્પન્ન હુઆ, દુસરે સમય પર્યાયકા નાશ હોતા હૈ, દૂસરે સમય દૂસરા કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, ઓહોહોહો ! કેવળજ્ઞાન નાશવાન! (શ્રોતાઃ ફૂટસ્થ કહ્યું છે ને!) (ગુરુદેવ ) એ અપેક્ષા યહાં કહના નહીં હૈ યે તો કેવળજ્ઞાન સદેશ રહતા હૈ ઈ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ! આંહી તો ત્રિકાળની અપેક્ષા ઉસકો નાશવાન કહા હૈ સમજમેં આયા? (કુટસ્થ કયોં કહા?) ઐસી ને ઐસી કેવળજ્ઞાનકી પર્યાય પ્રગટ હોતી રહતી હૈ ઐસી ને ઐસી રહુતી હૈ સદેશપને-પર્યાય વહી નહીં પણ ઐસીને ઐસી રહતી હૈ એ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ તો ભી હૈ તો નાશવાન !એ. ભગવાન ધ્રુવસ્વરૂપ અવિનાશી હૈ ! આહા.. હાં.. હા
આંહી તો હજી શરીર ને પર નાશવાન છે ઈ બેસતું નથી અંદર! આ નાશવાન પદાર્થ, ઈ બેસે નહીં–રાગ નાશવાન હું એ બેસે નહીં એને પર્યાય નાશવાન હૈ યે કૈસે બેસે? આ... હા. હા! કયારે બેસે કે ઈ ભગવાન (આત્મા) પોતે બેસારે તો બેસે! સમજમેં આયા? નિશ્ચયગુરુ તો ઈ આત્મા હૈ-નિશ્ચયદેવ ને નિશ્ચયગુરુ હૈ નિશ્ચયગુરુ તો આત્મા હૈ આ ધ્રુવ ! એ તીર્થ મેં સ્નાન કરો એમ કહતે હૈં લ્યો! આહા.. હા. હા ! મારગ ભારે ભાઈ !
અવિનશ્વર' કભી નાશ નહીં હોતા, પલટન હોતા નહીં ઉસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com