________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
નહીં તો પારકો સમાજકો કયા કરે? અભિમાન કરકે મિથ્યાત્વભાવકો કરે ! તો ભી વો મિથ્યાત્વભાવસે ધ્રુવ તો શૂન્ય હૈ, સમજમેં આયા? આહા હા. હું !
બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, એમ લેના, બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, ઉસકા કારણરૂપે અને બંધ-મોક્ષરૂપી પરિણામ, ઉસસે શૂન્ય હે, ધ્રુવ ઐસા ધ્રુવ ઉસસે ખાલી હૈ, અપના આનંદ આદિ ગુણોસે ભરપૂર હૈં તો ભી વહુ પર્યાયસે શૂન્ય હૈ, વારેવા ગજબ વાત હૈ (શ્રોતા ) નિર્મળ પર્યાયસે ભી? (ગુરુદેવ ) નિર્મલ પર્યાયસે ભી વે શૂન્ય હૈ.
મોક્ષનાં કારણ ને મોક્ષ-પર્યાય-સિદ્ધકી પર્યાયસે ધ્રુવ શૂન્ય છે, પર્યાય હૈ ન, પર્યાય તો એક સમયકી અવસ્થા હૈ (ઉસમે શૂન્ય) ધ્રુવ ચીજ હૈ ત્રિકાળી ધ્રુવ જો કેવળજ્ઞાનકી પર્યાય ને સિદ્ધકી પર્યાયસે ખાલી હૈ, સિદ્ધકી પર્યાય ઉસમેં હૈ નહીં, પર્યાય, પર્યાયમેં હૈ, ઘુવમેં હૈ નહીં. ભારે વાત ભાઈ ! એય? સમજમેં આતે હૈ ન ખ્યાલ. આ તો અમૃત રેડતે હૈં અમૃત. સમજમેં આયા?
ઓહો ! બે લીટીમેં કિતના ભર દિયા હૈ, આગે વિશેષ આયેગા હો, સ્પષ્ટ કરેંગે, આ તો એસી વાત કહુનેમેં આ ગઈ હૈ ઐસા યહાં કહા હૈ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર” ઉપાડા હૈ ઉસમેં યે બાત કહુનેમેં આ ગઈ હૈ.
ઐસા સમુદાય પાતનિકામેં કહા ગયા થા ” દેખો ! પહુલે સંસ્કૃતટીકામેં વો ગાથા આ ગઈ હૈ ઉસમેં કહેનેમેં આ ગયા હૈ. સમજમેં આયા? હજી તો આંહી માથાકુટ બહારની, દયા-દાન ને વ્રત કરો તો તમને ધરમ થાય, ધૂળે ય ન થાય હવે સાંભળને!(શ્રોતા ) પંચમકાળમાં થાતો હશે!( ગુરુદેવ ) પંચમકાળમાં ય ન થાય સુખડી છે તે પંચમકાળમાં પેશાબની થાતી હશે? આટા, સાકર ને ઘી એ ત્રણેકી સુખડી હોતી હૈ, પંચમઆરામેં એ ત્રણેકી જગાએ પાણીને ઠેકાણે પેશાબ ને આટાને ઠેકાણે કાદવ, ઉસકી સુખડી બનતી હૈ? એય. શેઠ? ( શ્રોતા ) મા ”રાજ આપ બાર-બાર નિશ્ચય કી બાત કરતે હો તો કોઈ નદીમેં ડૂબતા હો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com