________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
5
0.
હિર.
આત્માના હિતરૂપ મોક્ષમાર્ગનું વર્ણન હે જીવ! તું મોક્ષમાર્ગમાં લાગ.
)
રંથ
વીતરાગવિજ્ઞાન મંગલરૂપ છે, અને ત્રણલોકના જીવોને તે જ સારભૂત છે, તેના વડે જ પંચપરમેષ્ઠીપદ પમાય છે. આવા વીતરાગવિજ્ઞાનને મંગલરૂપે નમસ્કાર કરીને પં. દૌલત-રામજીએ આ છઠુંઢાળા શરૂ કરી છે. પ્રથમ ઢાળમાં ચાર ગતિના કેવાં કેવાં દુઃખો જીવે ભોગવ્યાં તે બતાવ્યું; તે દુઃખોનું કારણ મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને મિથ્યાઆચરણ છે, માટે તેને ઓળખીને તે મિથ્યાત્વાદિને શીઘ્ર છોડી દે અને આત્મહિતના પંથમાં લાગ. –એમ બીજી ઢાળમાં કહ્યું. હવે તે આત્મહિતનો પંથ શું છે તે સમજાવે છે. આત્મહિતનો પંથ કહો કે મોક્ષનો માર્ગ કહો તેનું વર્ણન આ ત્રીજા ઢાળમાં કરે છે, તેમાં પણ સમ્યગ્દર્શનનું વર્ણન મુખ્ય છે.
પહેલાં મોક્ષમાર્ગ બતાવીને તેની આરાધના કરવાનું
(ગાથા-૧) ( ઢાળ: જોગીરસા) आतमको हित है सुख , सो सुख आकुलता-विन कहिये; आकुलता शिवमांहि न तातें, शिवमग लाग्यो चाहिये।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com