________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશક શ્રી ૧૦૦૮ ભગવાન શ્રી આદિનાથ દિગમ્બર જિનબિંબ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ અને પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની ૧૦૨ જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે વૈશાખ સુદ બીજ વિ. સં. ૨૦૪૭ કહાન સં. ૧૧.
પ્રથમ આવૃતિ પ્રત : ૩OOO
પ્રાપ્તિ સ્થાન શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ,
ઠે. આર્યસમાજ રોડ, ખંભાલિયા નાકા બહાર, મૂળજી જેઠાની ધર્મશાળા સામે,
જામનગર.
પરદ્રવ્યનો હું કર્તા છું, એમ માને તે દિગમ્બર જૈન નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com