________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
ભેદજ્ઞાન-ભજનાવલી ગુણ, પર્યાય દ્રવ્ય નિરપેક્ષ છે રે, થવાં યોગ્ય સઘળું થાયે રે,
જાનનહાર સદાયે જણાયે રે, જાણનાર જણાયે, આનંદ આવે રે ... ભક્તો................ (૪)
જ્ઞાતા, જ્ઞાન શેયનો ભેદ નથી રે, વિશેષને કરે જે તિરોભૂત રે,
સામાન્ય કરે જે આર્વિભૂત રે, અભેદ સામાન્ય, અભેદ જ્ઞય છે રે. ભક્તો. ....... (૫
આધ્યાત્મિક ભજન - ૧૨૯ કહાનગુરુ બહન મેં આજરે, રાત મેંને સપનેમેં દેખે સ્વપ્ન મેં દેખે મેંને અપનેમેં દેખે (૨) કહાનગુરુ બહન મેં
વિદેહ ક્ષેત્ર સે ભારત મેં આયે,
સીમંધર ભગવાનકા સંદેશા લાયે, પ્રવચન કરતા આજ રે રાત મૈને સ્વપ્ન મેં દેખે. કહાનગુરુ.......
મિથ્યાત્વ પર પરિણતિ કો ભગાયા,
સમ્યકત્વ સુખકો જિસને બતાયા, જ્ઞાયક દિખાયા હમેં આજ રે... રાત મૈને સ્વપ્નમેં દેખે.....
સમ્યક દર્શન ધર્મ કા મૂલ હૈ,
પુણ્યભાવ મેં ધર્મ નહીં હૈ, મોક્ષ બતાયા હમેં આજ રે... રાત મેંને સ્વપ્નમેં દેખે...
ઉપકાર ઉનકા ભૂલે ના કભી,
ગુણગાન ઉનકા ગાયે હમ સભી, શ્રદ્ધા સુમન કર ભેટ રે આજ મેંને સ્વપ્નમેં દેખે.
કહાન ગુરુ બહનમેં............. હું પરમ પારિણામીક ભાવ છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com