________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન-ભજનાવલી
૧૧૦
આધ્યાત્મિક ભજન-૫૭
પરમ પ્રભુ અવિકાર નિત જયવંત લખ્, કર્તૃત્વ નહીં ઉપજાય જ્ઞાતા રૂપ હૂઁ. અહો સમયકાસાર નિત જયવંત લખું, ચિદાનંદ પદ સાર નિત જયવંત લખ્યું, ધ્રુવ પરમાતસ્સાર નિત જયવંત લ શિવ સ્વરૂપ શિવકાર નિત જયવંત લખું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન નિત જયવંત લખું, શાશ્વત પ્રભુતાવાન નિત જયવંત લખું, સહજ સ્વરૂપ ગુણખાન નિત જયવંત લખ્યું, નિરાવરણ નિજ રૂપ નિત જયવંત લખ્યું, મંગલમય ગુણ ભૂપ નિત જયવંત લખ્યું, આનંદ અપરંપાર નિત જયવંત લખ્યું, સહજ હી તૃપ્ત રહૂઁ નિત જયવંત લખું,
*
આધ્યાત્મિક ભજન-૫૮
ક્ષણ
કારણ
ક્ષણ
ક્ષણ
ભાવું રે (જ્ઞાયક ) પ્રભુકો, ધ્યાવું રે શાશ્વત પ્રભુકો. ચૈતન્ય વિલાસ રૂપ આતમ પ્રભુકો, જ્ઞાનાનંદમય કારણ પ્રભુકો, પરમાનંદમય સહજાનંદમય, ક્ષણ ક્ષણ........ ભાવાન્તરોં સે ન્યારા પ્રભુ, સચ્ચિદાનંદ અવિકાર, પ્રભુ તીન ભુવનમેં સાર પ્રભુ
શાશ્વત ગુણ ભંડાર પ્રભુ, ક્ષણ ક્ષણ ભાવું રે....... ૧
સાત વ્યસન કરતાં પણ મિથ્યાત્વ મહાપાપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ક્ષણ