________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫.
ભેદજ્ઞાન-ભજનાવલી
આધ્યાત્મિક ભજન - ૫૧
તર્જ- મુઝે હું સ્વામી. શાશ્વત (કારણ) પરમાતમ્ ક્ષણ ક્ષણ ભાઉં સુખકાર, નિજ ચૈતન્ય વિલાસમયી, પ્રભુ સમયસાર અવિકાર | ટેક સહજ ચતુય સે સનાથ, નિજ વૈભવ અપરંપાર, પરમ અખંડિત ગુણમણિમંડિત, તીન ભુવનમેં સાર.
કારણ પરમાત........... નિત્ય નિરંજન એકરૂપ ધ્રુવ, જિસમેં હો ન વિકાર, અંતરમેં પ્રત્યક્ષ વિરાજે, સાચા તારણહાર.
કારણ પરમાતમ્.. ઉછલ રહી સર્વાગ અલૌકિક, શક્તિમાં અપરંપાર, નહીં હીનતા નહીં દીનતા, નહીં જિસમેં સંસાર,
કારણ પરમાત............ અદ્દભૂત વૃતિ નિજમેં પાઈ, ચાહ ન રહી લગાર, હો સહજ સ્વરૂપ મગ્નતા, તિર્ખ મુક્તિ મંઝાર.
કારણ પરમાતમ્..
હું પરને જાણું છું એમ માનવું તે મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com