________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો
ભગવાન મહાવીર
શિક્ષક બાળકો ! કાલે મહાવીર ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ છે. સવારમાં પ્રભાતફેરી નીકળશે, માટે સવારે પાંચ વાગ્યે આવવાનું છે અને સાંભળો, સાંજે મહાવીર ચોકમાં જાહેરસભા થશે, તેમાં બહારથી પધારેલા મોટામોટા વિદ્વાનો મહાવી૨ ભગવાનના વિષયમાં ભાષણ કરશે. તમે ત્યાં
૨૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com