________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ઉપયોગ રહ્યા કરે તો પણ પૂર્વભવ, દેવલોક, નરક, વગેરે જોવાજાણવા તરફ ઉપયોગ સહજ ચાલ્યો જાય છે.
સર્વ પરિણતિમાં શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે. પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
વારંવાર નમસ્કાર. સાતિશય શ્રુતસાગર આદિ અનંત ગુણોથી ભરપૂર
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં
પરમ ભક્તિથી નમસ્કાર.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk