________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧૦૭
ભવોનું વારંવાર સ્મરણ થાય છે; ગુરુદેવનું આત્મદ્રવ્ય મહિમાવંત
(૨૦૩૪, આ સ્મરણ ભાદરવા સુદ છઠ-સાતમે આવ્યું અને ભાદરવા સુદ આઠમ-નોમ વગેરે દિવસોમાં ચાલુ રહ્યું.) વિશેષ વિસ્તાર જણાતો નથી. શ્રી જિનેન્દ્રભક્તિ, શ્રી ગુરુભક્તિ, શ્રી શ્રુતભક્તિ
નિશદિન અંતરમાં
વસી રહો.
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk