________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
દરવાજામાં પ્રવેશ કરતાં આગળ જઈએ છીએ ત્યાં સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તે પરમ મહિમાધારી ભગવાનનું શું વર્ણન થાય ! કેમ કરી બતાવી શકાય !
સમોસરણની વિભૂતિ અને સીમંધર ભગવાન અંતરમાં તરવરતાં હોવાથી “આ રહ્યા ભગવાન, આ રહ્યાં સમવસરણ એમ પ્રત્યક્ષની જેમ જણાતાં હોવાથી, મહિમા આવવાથી આ બધું લખાઈ જાય છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
પંચમ કાળમાં જન્મ થયો તે ખેદ છે.
૫૨મ ઉપકારી, ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતધારા વરસાવનાર મંગળમૂર્તિ ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર
**
૯૯
7;
અત્યારે ભરતક્ષેત્રમાં પણ પૂ. કહાનગુરુદેવની ચૈતન્યરસથી ભરપૂર, અપૂર્વ રહસ્યમય નિરંતર વાણી સુણવાનો યોગ અને ભાવીના તીર્થંકર ભગવાન એવા શ્રી કહાનગુરુદેવના પાવનકારી આહારદાનના પ્રસંગો તેમ જ પૂ. ગુરુદેવના તીર્થયાત્રાના અવસરો, શ્રી જિનેન્દ્ર પ્રતિમાઓના કલ્યાણક-અવસો વગેરે પુનિત પ્રસંગો તે બધા પુણ્યોદયે બને છે. તે પ્રસંગો યાદ કરતાં ઉલ્લાસ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
પૂજ્ય ગુરુદેવના ભવો યાદ આવ્યા કરે છે અને પૂજ્ય કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે.
ભાવી તીર્થંકર વર્તમાનના ધર્મધુરંધર ગુરુદેવને ૫૨મ ભક્તિથી નમસ્કાર
**