________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સદ્ગુરુદેવાય નમ: किंच पर्यायधर्माणो नवामी पदसंज्ञकाः उपरक्तिरुपाधि: स्यान्नात्र पर्यायमात्रत।
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધગાથા ૧૩૯)
આમ જ્યોતિ
ततोऽनन्तरं तेभ्यः किंचिच्छुध्दमनीदशम् शुद्धं नवपदान्येव तद्विकारादते परम्।
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધગાથા ૧૮૬)
શ્રી કહાનગુરુના અનન્ય ભક્તરત્ન;
શુદ્ધાત્મ સ્વભાવના અમર પ્રવચનકાર જ્યોતિર્માન પ્રજ્ઞા કરણથી સ્વાનુભૂતિના પિયુષ પી અને જ્ઞાનામૃત
સરિતા વહાવનાર-પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના સિદ્ધાંતિક સમયસાર ગાથા-૧૩ તથા સમયસાર કળશ-પ થી ૯
તથા કળશ ટીકા કળશ ૮ પરના ગહન પ્રવચનો.
પ્રકાશન તથા પ્રાપ્તિ સ્થાન શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન
સ્વાધ્યાય હોલ, “સ્વીટ હોમ” જીમખાના રોડ,
જાગનાથ શેરી નં-૬ રાજકોટ- (સૌરાષ્ટ્ર)