________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“નવ તત્ત્વોમાં છૂપાયેલી એક આત્મજયોતિ બતાવે; નવ તત્ત્વોને સ્વાંગ બતાવી; ભિન્ન ચિદ્રુપ જગાવે.”
નવ તત્ત્વોના ભેદથી ભિન્ન, અભેદ ભૂતાર્થ સ્વભાવની ચિન્ગારી પ્રગટાવનાર
આધ્યાત્મ શિલ્પી, આધ્યાત્મમૂર્તિ, સત્પુરુષ શ્રી કાનજી સ્વામી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com