________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) નમ્ર નિવેદન
આ પુસ્તક પ્રકાશનમાં અજાણતાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે માટે અમો ક્ષમાપ્રાર્થી છીએ. “આત્મજ્યોતિ' પુસ્તક અંગેના તમારા અભિપ્રાય વિચારો લખવા વિનંતી. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનના કાર્યને વેગ અને ઉત્સાહ મળશે.
સર્વેના અંતરંગમાં બિરાજમાન એકરૂપ આત્મજ્યોતિની વ્યક્તિમાં ઝળહળતી જ્ઞાન જ્યોતિની પ્રાપ્તિ થાઓ તેવી આત્મ ભાવના પૂર્વક જય-જિનેન્દ્ર.
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય મુમુક્ષુ મંડળ. “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ સામે,
જીમખાના રોડ-રાજકોટ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com