SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ પ૭ આ સ્થાપનાના, નિમિત્તથી ત્રણ કાલ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે, તેથી સ્થાપના, પરમ પૂજ્ય છે. દ્રજિન-દ્રવ્યજીવ (છે) તે પણ ભાવપૂજ્ય છે. તેથી ભાવિનયથી પૂજ્ય છે. અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવ્યજિન છે, તે પૂજ્ય છે. સમવસરણમંડિત, અનંત ચતુષ્ટયુક્ત ભાવજિન ભવ્ય જીવોને તારે; દિવ્યધ્વનિથી ઉપદેશ આપીને સાક્ષાત્ મોક્ષમાર્ગની વર્ષા કરે એવા પરમાત્માને ભાવજિન કહેવામાં આવે છે. હવે સિદ્ધદેવનું વર્ણન કરીએ છીએ. સિદ્ધ નિરાકાર પરમાત્મા છે. અનંતગુણરૂપ થયેલા પોતાના અનંતસુખને ગુણો અને ૧. ધ્યાન હુતાશનમેં અરિ ઈંધન, ઝક દિયે રિપુ રોક નિવારી; શોક હર્યો ભવિ લોકનક વર, કેવલજ્ઞાન મયુખ ઉધારી. લોક અલોક વિલોક ભયે શિવ, જન્મ જરા મૃત પંખ પખારી; સિદ્ધન થોક વર્સે શિવલોક, તિર્જે પગ ધોક ત્રિકાલ હમારી. ૧૧. તિરથનાથ પ્રનામ કરેં, નિતકે ગુનવર્નનમેં બુધિ હારી; મોમ ગયો ગલિ મૂસ મંઝાર, રહ્યો તદું વ્યોમ તદાકૃતિધારી. લોક ગહર નદી પતિ નીર, ગયે તિર તીર ભયે અવિકારી; સિદ્ધન થોક બર્સે શિવલોક, તિરૂં પગ ધોક ત્રિકાલ હમારી. ૧૨. (જૈન શતક પં. ભૂધરદાસ -સિદ્ધ સ્તુતિ) Please inform us of any errors on [email protected]
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy