________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચેતન પ્રિન્ટર્સ, સિહોરના માલિક શ્રી પ્રવીણભાઈએ આ પુસ્તક બહુ ચીવટ રાખીને થોડા સમયમાં છાપી આપ્યું છે તે બદલ તેમનો આભાર.
નિગ્રંથ આચાર્ય ભગવંતોએ અલિંગગ્રાહ્ય આત્માનો પરમ મહિમા ગાયો છે. સર્વે મુમુક્ષુઓ પણ તેમણે દર્શાવેલ પાવન પંથે વિચરીને શીધ્ર આત્મહિત સાધો-એવી ભાવના
સોનગઢ,
ફાગણ સુદ-૨ સ, ૨૦૦૯
સાહિત્ય પ્રકાશન-સમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ, (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com