________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર : અકલંક-નિકલંક
શ્રી જિનેન્દ્ર ભગવાનની ગજરથયાત્રાનું દશ્ય
जैनं जयतु शासनम्। अनेकान्त धर्मकी जय। [ રત્નજડિત ગજરથમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે, પાછળ હજારો-લાખો નગરજનો છે, અકલંક મહારાજના હાથમાં ઝંડો છે. રાજા, રાજકુમાર, સંઘપતિ વગેરે પણ સાથે છે. મંગલ બેન્ડવાજા વાગે છે. અચિંત્ય વૈભવથી આખી નગરી શોભી રહી છે-જૈનધર્મના પરમ મહિમાવાળી આવી ભવ્ય રથયાત્રા દેખીને અનેક જીવો સમ્યગ્દર્શન પામ્યા, અનેક જીવો પ્રભાવિત થઈને જૈનધર્મી બન્યા. આ રીતે નિકલંકના “બલિદાન” પછી અકલંક દ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના” થઈ.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com