SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ f<e l&> k અય ૨ તો. મનમાં પણ મહાસમુદ્રમાં જેમ તરંગા થઈ થઈને વળી પાછા તેમાં તેમાંજ સમાઇ જાય તેમ મનમાં ને મનમાંજ શમી જાય છે, ભેં ( આત્મમાધી .) તે ખાધ કરતા નથી. અનાદિકાળના અધ્યાસને લીધે વિષયેાની મનરૂપી સમુદ્ર ઉત્પત્તિ થાય છે, પરંતુ જેને બ્રહ્મજ્ઞાનના સચાટ ખાધ થયેલા છે એ જીવનમુક્ત પુરુષોને બાધિતાનુવૃત્તિને લઈ વિષયે જણાય છે, પ તેથી તેમને કંઈ વિકાર થતા નથી. તેમના મનમાં આવેલા વિષય વિચાર પાછા જ્ઞાનને લીધે કાર્ય કર્યા વગરજ શમી જાય છે. આ વિશદીકરણ માટે ઉદાહરણ આપતાં કહે છે કે, એક પુરુષ ઉનાળ લીધે રસ્તે જતાં જતાં તરસ્યા થયેા. એક ઝાડની છાયામાં એ જળને માટૅ તે વિચાર કરતા હતા એટલામાં દુર રેવાળા મેદાન તેને જળ જોવામાં આવ્યું. ઝાડ તળેથી ઉડી તે તૃધા સાંત કરવા મ તે મેદાન તરફ આગળ ગયા. જેમ જેમ તે આળ જતા ગયેા તેમ જળ દૂર ને દૂર દેખાતું ગયું, એટલે તેના મનને ખાતરી થઈ આ જળ નહિ પણ જળના ભાસ-મૃગજળ છે, અને દૂરત્વ ત રિવિકાને લીધે રેતીમાં મને ખાલી જળનો ભ્રમ થયા છે. આ જ નહિ પણ ભ્રમમાત્ર મિથ્યા જળ છે. આવા નિશ્ચય થનાં તે પાછો ક્ અને શાંતિ લેવાને પેલા ઝાડને હાયે આવીને મટે. ળી વળીને આંખા પાછી તે રેતીના મેદાનમાં જળ જોવા લાગી, પરંતુ તેને ત્યાં જવાના વિચાર સરખાએ થયા નહિ, કારણ કે તેના અં કરણને ખાતરી થઇ હતી કે રેતીના મેદાનમાં જળ નથી, પણ મ જળાભાસ છે. આ પ્રમાણે જેતે વિષયાની અસારતા તે જગત નશ્વરતા સમાઈ છે તે પુરુષના મનમાં બાધિનાનુત્તિને લઈ વિ યેાની તરંગમાળા ઉત્પન્ન થાય છૅ તા પણ તે તેને બાધ કરી શક નથી. અર્થાત્ તે તેને પાતાની પાછળ ખેંચી-દોડાવી લઈ જતી ન જનકરાજા કહે છે કે હું આત્મજ્ઞાનને લીધે સત્ય વસ્તુ સમજ્યા એટલે મને હવે વિષયાના વિચાર-તરંગ આવે છે, પરંતુ સમુદ્રમાં .
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy