________________
अध्याय १७ मो. આત્મત્ત્વ મહિમા.
मुक्तो यथास्थितिस्वस्थः कृतक र्तव्यनिर्वृतः । समः सर्वत्र वैतृष्णान स्ममदत्य कृतं कृतम् ॥ १ ॥
અર્થ. મુક્ત પુરુષ કર્માનુસાર જે પ્રાપ્ત થયું હાય તેમાં સ્વસ્થ રહે છે, કરેલા અને કરવાના કામમાં સદા સંતાષી રહે છે, સર્વત્ર સમતાવાળા, તૃષ્ણા રહિતતામાં અકૃત, અને કરેલા કર્મને નહિ સંભારતા એવા થઇને રહે છે.
न मीयते वन्द्यमानो निन्द्यमानो न कुप्यति । नैवोद्विजति मरणे जीवने नाभिनन्दति ॥ २ ॥
અર્થ. જ્ઞાની પુરુષ વંદન થતાં આનંદ પામતા નથી –રાજી થતા નથી અનેનિદા થતાં કાપ કરતા નથી, મરણ માટે ઉદ્વેગ કરતા નથી ને જીવવાથી આનંદ પામતા નથી.
न धावति जनाकीर्ण नारण्यमुपशान्तधीः ।
यथा तथा यत्र तत्र सम एवावतिष्ठति ॥ ३ ॥
અર્થ શાંત બુદ્ધિવાળા પુરુષ વસ્તીમાંથી કે વનમાંથી નાસી છૂટતા નથી, અને જે તે ઠેકાણે સદા સર્વદા એક સરખા સ્વરૂપમાં રહે છે.
સર્વોપાધિ સુક્તતા.
तत्त्वविज्ञानसंदंशमादाय हृदयोदरात् ।
नानाविधपरामर्शशल्योद्धारः कृतो मया ॥ ४॥ અર્થ. જનકહે મુનિવર ! આપની પાસેથી તત્ત્વ