________________
૧૪૮
અષ્ટાવક્ર ગીતા. જેવા છતાં તે નથી, બલવા છતાં તે નથી? આવે તે એક નિવસન પરમાત્મા-જીવન્મુક્ત જ છે. भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाऽऽशोभना मतिः ॥५॥
અર્થ. સર્વ ભામાંથી ગલિત થઈ છે મતિ જેની, અને તેમ થવાથી જે નિષ્કામ બનેલ છે, જે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ ગમે તેવી સ્થિતિમાં પિતાને શુભતે જ માને છે, તે મહાત્મા ભિક્ષુ હે વા રાજા હો તોપણ એક સરખેજ છે. રાજત્વથી તે રાજતે નથી અને દૈન્યથી કંગાલ બનતું નથી, એટલે શેભા અશોભાને જે લેખાવતે નથી તેજ આ જગતમાં શેભા તથા માનને રોગ્ય પુરુષ છે. ખરો યોગ.
क स्वाच्छन्यं क संकोचः क वा तत्त्वविनिश्चयः । नियाजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ६ ॥
અર્થ. નિષ્કપટ અને સરલ રૂપ તથા યથોચિત યોગી ક્યાં અને તેને વળી સ્વછંદ શે, તેમ સંકેચ શે? વળી આત્મજ્ઞાનીને તત્વને નિશ્ચય પણ શે ? કંઈ જ નહિ.
आत्मविश्रान्तिततेन निराशेन गतातिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥ ७॥
અર્થ. આત્મામાં વિશ્વાસ કરવાથી તૃપ્ત અને આશાને ત્યાગ કરવાથી જેનું દુઃખ ગયેલું છે તથા જેને અંતરમાં અનુભવ થયેલ–અર્થાત્ સાક્ષાત્કાર થયેલ છે એવા મહાત્માને કેશુ અને કેવી રીતે જ્ઞાન કહેવાય.