________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ
૧૦૫
સંતિકર : શ્રી મુનિસુંદર સૂરિએ રચેલું આ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન છે. તેમાં કેટલાએક દેવ તથા દેવીઓનું આપણા રક્ષણને માટે સ્મરણ કરવામાં આવ્યું છે. ૫૬. શ્રી બૃહત્ શાંતિ સ્તોત્રમ્
ભો ભો ભવ્યા : ! શૃત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાહતા ભક્તિભાજઃ, તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ પ્રભાવાદારોગ્ય શ્રી કૃતિ-મતિ-કરી ક્લેશ-વિધ્વંસહેતુ : ૧ ભો ભો ભવ્યલોકા ! ઈહ હિ ભરતૈરાવત-વિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મન્યાસન-પ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટા-ચાલનાનન્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનયમહદ્ભટ્ટારક ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશંગે, વિહિત-જન્માભિષેક: શાન્તિમુદ્ધોષયતિ, યથા તતોઽહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પન્થાઃ” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાન્તિ-મુદ્દોષયામિ તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૨
ૐ પુણ્યા ં પુણ્યાં પ્રીયન્તાં પ્રીયન્તાં ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્રિલોકનાથાત્રિલોકમહિતાત્રિલોકપૂજ્યાસ્ત્રિલોકેશ્વરા
ત્રિલોકોદ્યોતકરા :. ૩
ૐૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ- સુપાર્શ્વચન્દ્રપભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિકુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાન્તા
જિનાઃ શાન્તાઃ
શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૪
ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુર્ભિક્ષ-કાન્તારેપુ દુર્ગમાર્ગે રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૫
ૐ હ્રી શ્રી ધૃતિ - મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ. ૬ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રિતચક્રા-પુરુષદત્તાકાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાંસ્ત્રા-મહાજ્વાલા-માનવી-વૈરોટ્યાઅચ્છુમા-માનસી-મહામાનસી ષોડશ વિધાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૭
ૐ