________________
અધ્યાય ૪ થો. મનાલયના એધ.
न ते संगोस्ति केनापि, किं शुद्धस्त्यक्तुमिच्छसि । संघात विलयं कुर्वनेवमेव लयं व्रज ॥ १ ॥
અર્થ. તું શુદ્ધ સ્વરૂપ છે અને તારા કેાઈ સાથે સગ -સંબધ નથી તો પછી તું શું તવા મંછા કરે છે ? દેહાર્દિક સધાતના ત્યાગ કરતા કરતા તું લય પામ.
ટીકા. અષ્ટાવા કહે છે કે હું જનકરાય ! તું શુદ્ધ સા સ્વરૂપ છે, તારા આ માયામય જગતમાંની કેાઈ વસ્તુ સાથે-એટલે કે શરીર, અને ઇંદ્રિયાદિક સાથે પણ સંબંધ નથી, તેા પછી તું શાા ત્યાગ કરવા દચ્છે છે ? સંધાત રૂપ જે તારા માની લીધેલા દેહાદિષ્ટ અવયવો મન, અંતઃકરણ અને ન્દ્રિયા વગેરે છે તેને કાચ। જેમ પેાતાના અંગ-પગ વગેરેને પાતામાં સમાવી-ખેંચી દતે રહે છે તેમ તું પણ એ સંધાતના વિશેષે કરી લાય કરતા હતા ધીરે ધીરે લય પ્રતિ જા એટલે ખ઼ભૈક્ય સાધ, અદ્ભૂત સ્વરૂપ બની જા.
उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ २ ॥
અર્થ, સાગર-સમુદ્રમાં જેમ પરપેટા થાય છે તેમ તારામાંથી આ વિશ્વ ઉર્દૂ થાય છે અને આત્મા તે એકજ છે એમ જાણીને લય પ્રતિપળ- મેાક્ષને માગે ચઢે.
ટીકા. તારામાંથી જગત ઉત્પન્ન થાય છે એટલે કે, મનના સંકલ્પથી સ્વમની માફક જગત્ ઉત્પન્ન થાય છે અને મન મા