________________
અષ્ટાવક્ર ગીતા.
૪
વીચિની માફક મને બાધ કર્યા વગર તે પાછા મારા મનની અંદર ને અંદર સમાઈ જાય છે—અહા ! બ્રહ્મજ્ઞાનના પ્રતાપ કેવા અદ્શ્રુત છે કે જે વિષયાનાં તરંગા ઉત્પન્ન થવા છતાં પણ તેની જાળને છેદી આપણને પ્રભૈયમાંજ લીન રાખે છે!
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपज्ञानोनाम द्वितीयोऽध्यायः समाप्त ॥