________________
૧૦૮
અષ્ટાવક્ર ગીતા. વતું નથી એવો પુરુષ દુર્લભ છે માટે હે જનક! તુ એ નિરાકાંક્ષી થા.
बुभुक्षुरिव संसारे मुमुक्षुरपि दृश्यते । ' મોનિલ વિજે દિ મહારાઃ | ૫. ભાગાદિકને સમૂળ ત્યાગ.
અર્થ. બુમુક્ષુ–ભેગની ઈચ્છાવાળા અને મેક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં જણાય છે, પરંતુ ભેગ અને મોક્ષ બન્નેને માટે નિરાકાંક્ષી તે કોઈ મહાત્મા–મહાશય વિરલ જ મળી આવે છે. धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदाचित्तस्य हेयोपादेयता न हि ॥६॥
અર્થ. એ ઉદાર ચિત્તવાળ કેણુ છે કે જેને મરણ, જીવિત, ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં ગ્રહણ અને ત્યાગ (હેપાદેયતા) નથી? સર્વે છે. જગતમાંના સર્વે શરીર ધર્મોને જે તરી જાય છે, એટલે કે વિષને વિષ જેવા જાણી તજી દે છે, તે મુક્તિ મેળવવા સમર્થ થાય છે.
वांछा न विश्वविलये न द्वेषस्तस्य च स्थिता। यथा जीविकया तस्मात् धन्य आस्ते यथासुखम् ॥७॥
અર્થ. આ વિશ્વ નાશ થઈ જાય એવી જેને ઈચ્છા નથી તેમજ તેની સ્થિતિ સામે દ્વેષ નથી, તે જ ધન્ય પુરુષ છે, કે જે યથાપ્રાણ આજીવિકા દ્વારા સુખપૂર્વક રહે છે.
ટીકા. હે જનક! વિશ્વને વિલય થવાની ઈચ્છા કે વિશ્વઆ જગત ચાલે છે તેમ ચાલતું રહે તેની સામે જેને રાગ દ્વેષ નથી