________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ - બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
૧૦ – સૂક્ષ્મ રીતે શ૨ી૨નો સંચાર, ૧૧ - થૂંક-કફનો સંચાર, ૧૨ –દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
૧૯૯
(દર્શનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ)
(એક લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિયરે જિણે,
અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસં પિ કેવલી. (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમ ચ, પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણું, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩)
કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ,
વંદામિ રિકનેમિ, પાસું તહ વન્દ્વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુય રયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫)