SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ xxxi આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાર્જીને ઊભો થાય છે. અને કહે છે કે – આવસ્ટિઆએ – આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.અહીં ‘આવસ્ટિઆએ' પદનિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે. પડિક્કમામિ –પ્રતિક્રમણ કરું છું. ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ - દિવસદરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસમાંથી કોઈ પણ અશાતના થઈહોયતેનું. ં કિંચિ......સવ્વુધમ્માઇક્કમણાએ - જે કાંઈ મિથ્યાપ્રકારે મન, વચન, અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયાકપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી. આસાયણાએ – આશાતના વડે જો મે અઇઆરો કઓ – મેં જે અતિચાર કર્યો હોય. = તસ્સ – તેને. અહીંદ્વિતીયાર્થે ષષ્ઠી છે. ખમાસમણો! – હે ક્ષમાશ્રમણ ! પડિક્કમામિ......વોસિરામિ – પ્રતિક્રમું છું. નિંદું છું, ગુરૂસાક્ષીએ ગહું છું અને આત્માનો તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું.
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy