________________
( ૯ ) દેવસેના માતા જાણી, દેવસેન નૃપતિ ધણીયાણી. છે વાવ છે ગુરૂ ગાનવિમલ ગુણખાણી, જિન સેવ ભવિપ્રાણી. વાવા
અથ શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન. (૬)
રાગ રામગિરી. શ્રી સ્વયં પ્રભુતા તાહરી જે દીઠીરે, ધર્મદેશનવિધવિધાને. સર્વદેવ ઉડિરે. છે શ્રી સ્વયંપ્રભુના ૧ છે સહસ જોયણ વિજ ચિદિશ, ચકચામર છત્રરે. શુભગતા ચઉરૂપ કેરી, પંર્ષદા સુપવિત્તરે. . શ્રી. એ ૨ - હરિસિંહાસન યણ નિર્મિત, પાઠ પી યુક્તરે. ઇમ અનેક વિભૂતિ ભૂષિત, તેહિ સંગ અતરે છે શ્રી ૩ અવર દેવે એ ન ફરસી, ભાવના તિલ માતરે. જેહ વીર વિક્રાંતિ દીપે, નહી તે ગ્રહજારે છે શ્રીકે ૪ મિત્ર ભતિ નરેસ નંદન, મંગલા જસમાત રે. જ્ઞાનવિમલ પ્રભાવ મહિમા અધિક જસ અવદાતરે; છે શ્રી પા
જ અથ શ્રી ઋષભાનન જિન સ્તવન. (૭) ધન ઘન વેલા ધન ઘડી તેહ, શ્રી ઋષભાનન જિન યદિનિરખ્યાંછ. નિરખીને કરશું જન્મ પ્રમાણુ સાહિબ હેજા હિયર્ડ હરખ્યાજી પાલા હરખોને પરખી સમકિત શુદ્ધ, હૃદયે ભ્રાન્તિ નકુગુરૂ કુદેવની છા સેવાનારે હે ભવ ભવ એ ધ્યાન અવલંબનએ નિતમેવનીછારા કરૂણા નિમલ જલસ્ડ સ્નાન, સતિષઅને સિત વસ્ત્ર પહેરીયેજી .
* આ વીશી પણ શ્રી જ્ઞાનવિમળ સૂરિ મહારાજની રચેથી છે પણ આ વીશીના સ્તવન પહેલા સંપૂર્ણ નહિ મલવાથી પહેલા ભાગમાં આ વીશીના આઠ્ઠમાં શ્રી અનંતવીર્ય જિન સ્તવનથી છપાએલ છે માટે આ બીજા ભાગમાં શ્રી સીમંધર સ્વામિથી શ્રી ઋષભાનન જિન સ્તવન સુદ્ધિ સાત સ્તવન અને પહેલા ભાગમાં અનંતવીર્ય જિન સ્તવનથી અજિતવીર્ય જિન સ્તવન સુદિ તેર સ્તવન મળીને આ વીશી સંપૂર્ણ થાય છે તે જાણવું.
: