________________
અથ સાધારણ જૈિન સ્તવન (૫૭). બીત નૃત્યા વાછિત્ર સુણેજે, સૂરિયાભ સમ જાણી; સુરગતિથી આવ્યા ને જાવે, તેહની એ સહિ નાણી જે. આજકાહા પિંડસ્થાને પદસ્થાવસ્થા, રૂપાંતીત સ્વરૂપે જે; . * * ત્રિવિધિઅવસ્થા ત્રિકરણશુદ્ધિ, ભાવે અખય અરૂપી. આજવા અનુભવ ખીર જલધિમાંહિ છલ્યા, રાજહંસ ભવિપ્રાણી; વિષય કષાય તાપસવિસ્યા, પ્રગટી ગુણની ખાંણી જાઆજવાલા જયજય શ્રી જિનશાશન, જેહની એવી શોભા બેધિ બીજને શુદ્ધ સુવાસન, જેહથી હેઈથિર થેભાાઆજવું
૧ “અબર અનેક બિબ તિહાં નિરખી, નરભવ સફર્લો કીધે, તન મન ધન સુકૃતારથ કરિ તે, લાહો તિહાં બહુ લીધેજો
આ છે આજ૧૧ શિવસુરિ વરવાનિતિ, કુસુમ માલ ગલે ઠાવે; જ્ઞાનવિમલ સમતિ પરિણામે, તિસુ જ્યોતિમિલાવે. *
આજ રા ઇતિશ્રી ઘોડશ તિર્થંકર સ્તવન
અથ શ્રી સાધારણ જિન સ્તવન, ( અગર ચંદનના કુતકરે અજમેર કી ભાગિ, અયાં એડી છાતી, જનુયા કરે સલામ, ગોરી દિલ ગણ્ય જનુયા દિલ૦ છે એ દેશી.) * * * * મેરે દિલ વસીયા હિબારે, મેં હ તુમ પદ રસિયા મેરા ૫ ચયા સવિ નસીયા, મેરે દિલ૦ છે એ આંકણી ૧૪ ભાવ ભકિતકા એરડારે, સમકિત ગુણ બહુ ભાતિ; ' ' એતના ચિતઈ પસ્ય, ત્રિકરણ કરતી પ્રણતિ ૫ મે ૨ અગર ચંદન કરૂં ભાવના, ધ્યાના નલ કિય તેજ શુભ ઉદ્યમ પીઠી કરે, વધતે આતમ હે જિસે મેરે સહજ સમાધિ સિહાસન, આણ પરિમલ વાસ