________________
અધ પાર્જિન સ્તવન
સઘળી રતનજી રે કમ્માસા પ્રમુખા મહુ,
ઇમ નિસુણીરે હરખ્યા મનમાં અતિભ્રૂણાં,
(૪૫ )
ગુણવતારે તાથ પ્રભાવક એ સહુ; મનચિંત રે એ કરણી સહુ આપણુ એ
। ત્રૂટક ॥
ખાંપણું ધનને એહુ મોટુ છતે સુઠામ ન જોડીઇં, કામભોગે” ખરચીઇ” ધન તે પુણ્યફલને ત્રાડીઇ"; ઉપદેશધારી ચિત ઉદારે કરી ધંહ થાપના, સ્થભતીથ અનેક શુભ કરી નામ અનુયાં આપનાં બિહુ ભારે ચૈત્ય અતિષ આદરે કરી મઢાવ્યુ રે જાશે. અભિવન
ક
ગિરી; માહે થાપ્યારે શ્રીચિંતામણિપાસ સિર સાહેરે સાતા સહવાસઃ ॥ ત્રૂટક. ॥
11811
આસપુર' મનહુ ચિ’તીત દિ* જિમ ચિંતામણી, તેહથી અધિક પ્રભાવ જાણી પાસ નામ ચિંતામણી; એક્તાલીસ ૪૧ અબુલ પ્રમાણે પ્રભા ભૂશ્રિત પેખીઇં. સાત ફણ મિસિ સાત જીવનનાં તિમિર ઢાલણ લેખીઇ બીજી' દેઉલરે વીરજિણેસરનું કરિ, તેત્રીસ ગુલરે તાસ પ્રમાણે તનુ કર્યું. સૂરિત રૂખાની સાત ત્રીસ અ'ગુલમાનની ૩૭, શ્રીશાંતિની સ્મૃતિ મુનિગુણઅ ગુલેમાનની,
// ત્રૂટક.
એહુ ભૂતિ બિઘરમાં બનાવી બહુજ હેજસુ’, શ્રીપાસથભ્રણ ભુવન માણ શિંખ સૂરિજ તેજશુ પુચાવીસ કિરિયા કિરિયાગમન હેતે' મનુ પચીસ સોપાન છે, ભવિક જનનાં પાપ સઘળાં પ્રÀાદનથી ગમ્મે . પ્રભાપાસથી રે મ’ગલમૂતિ પ`ચવીશ છે, મનુ ભાવનારે પચમહા
પી
વ્રતની ચે સાત ભુવનનારે સાતે ભયને ઢાલવા, મનુથાપ્યારે વિધનહરા ગણપતિ હુવા.