________________
( ૬ )
અથ ત્રિશાલાનંદન સ્તવન -
તુમહી મુદ્રા ભાવતાં રે લાલ, પ્રગટે સહજ સ૫ જાઉગા, એ યુગતું પરમાર લાલ, લુહુ ભગતે તુમ રૂપ જારાઅવળાટ ત્રિશલા નંદન ભેટીયારે લાલ, હરિલછન મહાવીર જાઉon લવલય ભાવઠ ભાંજવારે લાલ, તમ ૨જ હરણ સમીર જાઉં I " .
* * * અરજવાલા : સિદ્ધારથ સુત જે હરે લાલ, તે સિદ્ધારથ હેય વાજાઉવા સિદ્ધારથ તસ સેવનારે લાલ, અચિરજ ઇ નહી કાય જાઉંગા
, ,
અરજa૧૦માં મુજ શિર સાહિબ તુ છતેરે લાલ, મહ કરે મહા જર જાઉં તે ઘટતું નહી નાથજીરે લાલ, પણ ભાવિને દર જાળાઅગાઉ કમાણે ભય નવિ ગણરે લાલ, જે તુમહચી ભક્ત પ્રતીત જાગ લીલાએ અરિ નિરે લાલ ન ધરૂ અવધિ અનીત જાળવવા
અરજવારા ઘણું ઘણું વીનવુ રે લાલ, જાણે સવિ મનના ભાવ જગા એક અર્થે તુહ સેવનારે લાલ, ભવજલ તરવા નાવ જવાઅગાઉa સત્તર પચાવન વત્સરે રે લાલ, મધુ વદિ છઠિ શશિવાર જાઉવા દરિશન દીઠું તાહર રે લાલ, થીરપુર નયર મઝારિ જાવાઅમારકા ઉદય અધિક દેખી કરીરે લાલ, પ્રગટ થયા ભગવાન જાઉં સંધ મનોરથ પૂરવારે લાલ, સુરંત સુરમણિ માનિ જા અગાપો માનદ ઉમે કરીરે લાલ, પધરાવ્યા જિન રાજ જાઉંગા જ્ઞાનવિમલ પ્રભુ નિરખતાં રે લાલ, સિધ્ધાં સઘલાં કાજ જાઉવા
- અરજOાળા | ઈતિ વિશલાનન મહાવીરજિન સ્તવન,
' ! બાવન અક્ષરમય જિન સ્તવન, (થારે માથે પચરગ પાઘ સેના પૂણે એ દશી. )
કાર અનાદિ પરમબ્રહ્મને પ્રણમીએ સાહેબ, અરિહંત અનેપમ અવિનાશી મનિ કામીએ સાટ !
દર આણ્યાથી આતમ ભાવે આતમા સારુ આધાર છે એવી આશાલુ નહી તમા હસાગારા