________________
(૪૦૩) અથ શ્રી નવકાર પદાધિકારે તૃતીય
આચાર્યપદ સઝાય.
રાગ પ્રથમ ગાવાલા તણે ભવેજી એ દેશી. આચારી આચાર્યનું છે, ત્રીજે પદે ધરે ધ્યાન શુદ્ધ ઉપદેશ પ્રરૂપતાજી, કર્યા અરિહંત સમાન
แจุแ સુરીસર નમતાં શિવસુખ થાય. ભવ ભવ પાતિક જાય સુરી
| | આંચલી છે પંચાચાર પલાવતાજી, આપણુપે પાલંત છત્રીસ છત્રીસી ગણેજી, અનુકૃત તનુ વલસંત પાસુરી રાા દશનજ્ઞાન ચારિત્રનાજી, એકેક આઠ આચાર બાહ તપ અચારનાજી, એમ છત્રીસ ઉદાર સુરી૩ પડિરૂવાદિક ચોદજી, વળી દશવિધ યતીધર્મ બારહ ભાવન ભાવતાં, એ છત્રીસી મર્મ સુરી- ૪ પંચેન્દ્રિય દમે વિષયથીજી, ધરે નવનિધ બ્રહ્મ પંચ મહાવ્રત પોષતાં, પંચાચારે સમમ આસુરી પા ગુલ્પિત્રણ સુધી ધરેજી, ટાળે ચાર કષાય એ છત્રીસી આદરેજી, ધનધન તેહની માય પાસુરી ૬ અપ્રમ-તે અર્થ ભાખતાજી, ગણુ સંપદ જે આઠ બત્રીસ ચઉવિનયાદીક, ઇમ છત્રીસી પાઠ સુરી શા ગણધર ઉપમા દીજીયેજી, યુગપ્રધાન કહેવાય ભાવ ચારિત્ર જેવાજી, તિહાં જિનમારગ ઠરાય સુરી૮ જ્ઞાનવિમલ ગુણ રાજતાછ ગાજે શાસન માંહિ તે વંદી નિમલ કરો, બધીબીજ ઉચ્છાહિ આસુરી લા