________________
(૩૯૧ ) અથ શ્રી વીસઅસમાધિસ્થાન સજઝાય.
ચતુરસ્નેહી મોહના એ દેશી શ્રીજિન આગમ સાંભલી ચિત્ત સમાધી કરીને થીર શુભાગે આતમ સમતાએ વાસીજેરે
શ્રી. ૧ વીરબલ અસમાધિના ચાથે અંગે ભાખ્યારે આવશ્યક નિયુકિતમાં ચેાથે આવશ્યક દાખ્યારે શ્રી રા કુત કુત પંથે ચાલવું અપ્રમાજિત સ્થાને હેલુ રે તિમ દુ:ખમાજિત જાણવું જાણવું, પંથિ ગમનનું કરવુંરે શ્રી. ૩
અમિક શિયાસન સેવતો ઉપગરણાદિત લેવુરે રત્નાધિક મુનિપરે જાવે થિવિરેપઘાત ચિંતવવુંરે શ્રી કા ભુતપ્રાણુ ઉપઘાતીએ બોલાવ્યો બહુ કંપેરે૦ દીર્ઘ રેસ રાખે ઘણે પિઠિ મંસ આડપેરે૨ શ્રીપા વારંવાર આકોસસું નિષ્કુર કલંકાદિક બેલેરે ૩ કેધાદિક જે ઉપસમ્યા તે ફિરિ અધિકરણને ખેલેરે૧૪ શ્રી૬ કરે સક્ઝાય અકાલમાં ૫ કર પગ સરજન પૂજે રે ગાઢ સ્વરે વિરાત્રિ લવે કલહમાંહે ચિત્ત રજેરે શ્રી. ગણભેદાદિક મટકા ઝંઝકરણને રાગીરે સુર્ય ઉદયને આથમે તિહાં અસનાદિક ભેગીરે૨૦ શ્રી. ૮ એષણુંદીકે સમતે નહી એ અસમાધી વરતેરે . ચિત્તસમાધી ન ઉપજે દ્રવ્યકિયા બહુ કરતેરે
શ્રીટ લા નામ થકી એ દાખીયા પણ એહમાં બહુ આવે આ રોદ્ર દઇ ધ્યાનથી ચિત્ત ચપળતા થાવેરે શ્રી. ૧૦ એહ પરિહરયાં મુની તણે ચિત્ત સમાધિ સલુગેરે ભાવકિયા સફલી હેય જ્ઞાનવીમલ ગુણ સુરે શ્રી. ૧૧