________________
(૩૦૮ )
. મનિ ન ધરે ધીઈપણું એ સત્તમગુણ રજુતાપણું મા ગુણ અવગુણ જાણે ધરી નેહ દક્ષય ગુણ અમ કહ્યો એહ લજ્જાતુ નવમે ગુણ ભણું કાર્ય અકાય વિચારે ઘણું પા સર્વ કામે યતના પરિણામ દયાવત્ત દસમો અભિરામ એકાદશમો કહ્યો મધ્યસ્થ સાધુ અસાધુ દેખીને સ્વચ્છ દા ગુણવંત દેખી આણે પ્રીતિ એ બારમે ગુણ પરતીતિ સૌમ્યદષ્ટિ ગુણ કહ્યો તેરમે પરહિતકારી ગુણ ચોદમે ઘણા કીધે ગુણ જાણે વળી જેહ પારસમે ગુણ બે એહ. વૃદ્ધ આચાર ભલે ચિત્ત ધરે સેલસ ગુણ અંગે કરે ૮ાા પક્ષપાત કરે ધર્મને ગુણ સત્તર એ શુભમને સત્યથ અઢારસ ગુણ જાણ વાદવિવાદ કરે નહિ તાણ પેલા તત્વાતત્વ વિચારે જેહ દીર્ઘદ્રષ્ટિ એગણીસ ગુણ એહ વિશેયજ્ઞ ગુણ કહ્યો વીસમે વિનયવંત સહુને મન ર ૧ લબ્ધ લક્ષ ડહાપણને ગેહ એકવીસ ગુણ ઇમ બોલ્યા જેહ એહવે શ્રાવક જે સાવધાન ધર્મ રણને તેહુ નિધાન ૧૧ નવ તત્વ જાણે નિર્મલા વાવે વિત્ત સુપાત્રે ભલા કરણી ધર્મતણ જે કરે શ્રાવક નામ ખરૂં તે ધરે
રા સુવિહિત ગીતારથથી સાંભલે ઘરી વિવેક પાપથી ટલે કરે પુન્યને ભવ સવરે શ્રાવક નામ ખરૂ તે ઘરે
N૧૩ પૂર્વ બદ્ધ અશુભ પાચવે ત્રિણે વગ વલી સાચવે અરજે પુન્યને વરે જે પાપ શ્રાવક ગુણની એહવી છાપ ૧૪ એહવા ગુણ જે અંગે ધરે તે નિશ્ચય ભવસાગર તરે ધીરવીમલે પંડિતને શિષ્ય કવિ નવિમલ કહે નિશદિન ૧પ