________________
. (૩૫૬)
અથ અગા પુત્રની સાય. સુગ્રીવ નયર સુહામણુંજી રાજા શ્રી બલભદ્ર તસ ઘરણુ મૃગાવતીજી તસ નંદન ગુણવંતરે
માડી ખિણ લાખેણેરે જાય છે સંવર ચિંતામણી સમજી અધિક મેરે મન થાય તન ધન જોબન કામજી ખેણુ ખેણુ ખુટે આઉરે માડી. રા. એક દિન બેઠા માલીયેજી નારીને પરિવાર સીસ સુર દાજે તલેજ દીઠ સિરી અણગારરે માડી. આવા તસ દરસણ ભવ સાંભજી આવ્યે મન વૈરાગ્ય આમણ દમણ ઉતર્યોજી લાગ્યો માતાને પાયરે માડી. ૪ પાય લાગીને વિનવેજી સાંભલા મોરી માત નાટિકની પરે નાચીજી હવે ન ખેલું ઘાતરે માડી. પા સાતે નરકે હું ભમ્માજી અનંત અનંતરે વાર છેદન ભેદન તિહાં સહ્યાંછ કહેતાં ન લહ પારરેમાડી. દા. સાયર જલ પીધાં ઘણાં છ વલી પધાં માયના થાન નૃપતિ ના પાપે પ્રાણાજી વલી વલી માંગું મારે
માડી. હા વણ સૂણી બેટા તણાજી જનની ધરણી ઢલંત ચિત્ત વહ્યું તવ આર જી નયણે નીર ઝરંતરે માડી. ૫૮ વલતું માડી ઇમ ભણેજી સાંભલ મોરારે પુત મન મોહન યુઝ વાલજી કાંઈ ભાગે ઘર સુતરે જાય
તુજવિણ ઘડીય ન જાય માડી. તેલ મેટા મંદિર માલીયાજી નારીને પરિવાર વરછ તુમ પાખે એ સહુછ રણ સમોવડી થાયરે જાયા . ૧૧ ઇન્સ મસવાડા ઉદર ધર્યો જનમ તણું દુ:ખ દીઠાં કનક કચાલે પિષીજી હવે હું થઈ અનિહરે જાયા હતુ. ૧૧ જવન વય રમણી તણુછ લીજે બહુલારે ભેગ એ વન વિત્યા પછીજી આદરજ તપ જગરે જાયા હતુ. પરા