________________
(૩૨૯] જીજે ઉપનય કહે, આગમને અનુસારે જાવા નરલ
ઇતિ દાદબ્રાન્તાધિકારે ધાન્યરશિષ્ટાન્ન તૃતીય:
દુહા. સુગુરૂ સુવ સુધર્મને, લહઈ સકલ સ્વરૂપ, તે માટે ઉત્તમ કહ, નરભવ સુકૃત સ્વરૂપ
- ૧ નરગતિ વિણ નહિ મુગતિમતિ, તિમ નહિ કેવલજ્ઞાન, તિર્થંકર પદવી નહી, નરભવ વિણ નહી જાન
રા - - રાગ ગાડી ધમાલ ધીરવિમલ પંડિત ૫૦ પ્રણમી, જાણું જિનવર વાણી ઉપનય એ નરભવ કેરે, કહે સુણ ગુણખાણી . પણ
સૌભાંગી સજજન સાંભલોજી રત્નાકર સમ રત્ન પરીને, નૃપતિ શતાયુધ નામે છે. - ક કુલ સાયુધ ધરિ જાસ પરાક્રમ, રાણી રંભા નામ . સેલા લક્ષણ સહન મદન અંગજતસ, અંગજ સમજરૂ૫ છે મહિસાગર આગર સવિગુણને, મંત્રીવર ગુણ યુપ
૫ મે સેલા છે નૃપ આસ્થાન સભા બેસી, સુતને કરે યુવરાજ પીવર કુચયુગ કુભારંભ, વિરસે જિમ સુરરાજ દા ભાવે લાભેલોભ ઘણે વાધે, એ કલિયુગની રીતિ સુતચિંતિ ભુપતિ મારીને, હું કરું રાજની નીતિ પાછા ભાવે એહ મંત્ર મંત્રી કહે નૃપને, એકાંતે ધરી મા અણજાણીતે થઇને ભુપતિ, અગજ પ્રતિ કહે એમ . . .
. ૮ ના લાભા સુણિ સુતરાજ કાજ એ સાલું સુખ તુજ થર સૂત્ર | પણ એ નીતિ છે નિજ કુલ કેરી, સુણ તું સુંદર પુત્ર