________________
( ૨૦ ) હાલ વિમલ પડિત શિષ્ય એમ મુદા રત્નવિમલ કહે દિયે
સંપદા છે ૪ ઇતિ છે.
-
અથશ્રી સિદ્ધાચલની થાય. વિમલગિરિ મંડન જિનવર ન વિકટ સંકટ પાતક ની ગયું ગણધર વર પુરીક મનેહરૂ ચૈવી પુનમ દિને જન સુહકરૂ ૧ સલ તીર્થકર મુનિ પરવર્યા વિમલાચલ બડુવાર સમાસ
ત્રી પુનમને દિને હ વલી તે ભાવ હું પ્રણમું જિનકેવલી પરા નિગમ પ્રમુખ નય કર શોભતે આગમપર પાખંડી તો તે માંહે મહિમા મૈત્રી દિન તણે એ ગિરિને ગણધરે ભાખે
ઘણે છે ૩ | જિન મુખાબુજ વાસ નિવાસિની વિઘન એઘ તમે ભરતાશિની શાહ (વી નવિમલ કહે આરાધક મન વાંછિત સુખ
' ' લહે છે ૪ ઇતિ
અથ શ્રી સિદ્ધચકની થાય. શ્રી સિદ્ધચક આરાધે ભાવે હરખ સહિત ભવિ પ્રાણજી. આરજત્ર નરભાવ સામગ્રી એતો દૂરલભ જાણીજી શાસન નાયક વોર જિણે નર શ્રેણિક આગલ ભાખે છે શ્રી શ્રીપાલ નરેશરની પરે શિવ સુખ ફલ તે ચાખેછ છે ૧ છે અરિહંત સિદ્ધ આચાય પાઠક સાધુ સવિ ગુણવંત રશણ નાણુ ચરિતર પાલે તપ તપ-પુણ્યવંતજી એ નવપદ જપાપડની પૂજે સિદ્ધચક્ર શુભ ભાવેજી. શયલ જિનેસ ધ્યાન ધરતા આતમ લીલા પાવે છે આ સુદ સાતમથી એલી આંબિલ નવસુદયાલજી પરિકમણ પડિલેહણ બેડવલી દેવ વદે ત્રણ કલy. ત્રણ અંક પૂજા જતન એ ભુંઈ સંથારે ભાઈજી પરમ ધ્યાન મનસાએ રાખે જિનવાણું હિતદાઈજી