________________
(૨૬૭)
અથ જિનપદનું સ્તવન જિનપદ સેવે લવિજનારે લાલ એ જગમાં સાપરે છે વારિલાલ
- એ આંકણી છે આત્મ સરૂપ પ્રકસિતારે લાલ સેલ કષાય કર્યા દુરરે વારિલાલ ગુણ અનંતા જેહમારે લાલ જિનપદ ધરતા ઉમરે હું
વારિલાલ છે ૧ છે એત એહિ મનપર્ધવારે લાલ છઉત્થા વીતરાગરે હવામિલાલા જિન વચન અગોચરૂરે લાલ જિન મહિમા વડભાગી હું
.
વારિલાલે કે ૨ ચતુર્વિસ તીર્થંકરે લાલ ખમાસમણું પણ તેહરે હું વરિલાલ ! પ્રદક્ષિણા પ્રેમ કરેરે લાલ ધુપ દીપ મહારરે હ વારિલાલ માં કાઉસગ ભાવિ ભાવે ધરે લાલ જેમ પામે ભવપાર
હું વારિલાલા લેગણ ચાવીસને કરોરે લાલ તે છે ભવિ સુખદાયરે હું
વારિલાલ ૪i વરધોડે ચડાવીરે લાલ નેવેદ છે હિતકારરે હું વારિલાલ ઉજમણ ભવિ કીજીયેરે લાલ તે છે શિવ સુખ કાજ રે હું
- વારિ૦ ૫ વાસક્ષેપની પૂજનારે લાલ પુસ્તકની કરે સારરે હું વારિલાલ દ્રવ્ય ભાવ પૂજા કરેરે લાલ જેમ પાસે શુભ ચંગરે હું
વારિલાલ છે ૬ દાન કયા ગુરૂ સેનેજરે લાલ તે મલે સૈભાગ્યરે હું વારિ૦ છે
ઇતિ શી જિનપદનું સ્તવન..