________________
(૨૪૫)
અથ શ્રી મહિલનાથનું સ્તવન " . જબુદ્વીપમાં અતિ ભલી મિથિલા નગરી વિખ્યાત કુંભ નરેસર તિહાં કણેરે રાજ કરે પ્રખ્યાત છે ભવિજન વ
મલ્લિ જિર્ણદ છે ૧ | તસ પર રાણી પ્રભાવતીરે રંભાસમ તસ રૂપ તસ કુખે મલ્લિ આવીયારે હરખ્યા રાણું ભારે ભવિ ારા પણવીસ ધનુષની દેહુડીરે ભીલવરણ જસ કાય ! પુરવલા મિત્રને બેધ કરી સમજાય છે ભવિ૦ છે ? છે ? માગરાર સુદ એકાદશીને દિને થયા મલ્લિનાથ તે એકાદશી વ્રત લિધેરે સહસ પુરૂપની સાથરે ભવિ. પાઠા તેહ એકાદશીને દિરે ૫ ગ્યા કેવલ નાણા સમવસરણ વિરચે સુરારે જન એક પ્રમાણ ભવિ છેપ
યણ ગામ વિરાજવારે મૂર્તિ અનોપમ છાયા કુંભ લંછન સહામણુંરે નિતનિત ઉચ્છવ થાય છે ભવિ૦ મેદા પ્રમોદ મણ ઉદ્યત ભલારે દાન દયા ગુરૂરાય છે ૌભાગ્ય વિમલ પંન્યાસનારે મુક્તિ વિમલ ગુણ ગાયરે
ભાવિક છે ૭ | ઇતિ છે
અથ શ્રી કુંભારીયાજી તીર્થ મંડન શ્રી
નેમિનાથનું સ્તવન. ભેખરે ઉતારો રાજા ભરથરી એ રાગ, છે નેમિ જિર્ણોદને વંદના કરીયે નિત્ય પ્રભાત તીરથ આસિસણે સેહતા નામ કુંભારીયા ખ્યાતજી નેમિકલ ઉત્તર સન્મુખ જિનપતિ રાજિમતી તણું કંતજી ! “ સંવત સેલ પંચતરે સાલની પડિઆ સુહે નેમિ પરા મત્રો વિમલશા શેઠના દેહ જિનના ઉત્તગજી દેવ વિમાન જસ્યુ કર્યા દેહરા પંચ સુચંગછ છે નેમિ૦ ૩