________________
(૨૩) આન પદને જે આપતા ઋદ્ધિ કીતિ અપાર વીર મહાદય ઠાણ પ્રમોદ મણીના આગાર છે ભવિ૦ કે ૪ છે શાન ઉદ્યોતે રાજતા દાન દયા ભંડાર ! સૌભાગ્ય પદને આપના પૂરા સન્મુખ સાર | ભવિ૦ ૫ છે ઓગણીસે સિનેર સાલમાં મહા સુદ તેરસ રવિવાર ; રાજનગર સંઘ સાથસું મુકિતવિમલ સુખકાર છે ભવિ૦ ૬ છે
ઇતિ છે
અથ શ્રી સિદ્ધાચલનું સ્તવન, સિદ્ધાચલગિરિ ભેટીયેરે લાલ અનંત સિદ્ધનું કામ મન મધુરે કેઈ મુનિ અણસણ પાલીને લાલ જિહાં પહેક્યા શિવધામ
| મન મારે છે ૧ . ફાગણ સુદ આઠમ દિનેરે લાલ પૂરવ નવાણું વાર મન મેહ્યુંરે . આદિ જિણંદ સોસયો રે લાલ જાણી મહિમા અપારે મન
' સિધ્ધાય ૨ છે ચૈતર ગુદ પુનમ દિનેરે લાલ પંચકેવી પરિવાર અને મેહુર ! સિધાચલ સિદ્ધિ વિયર લાલ પુંડરીક ગણવાર માનવ
સિદ્ધા૦ ૩ છે ફાગણ વદ દશમી દિને લાલ બે કેડિ નિ સારું મન મેરે ! આદિ જિનેશ્વર પિતરારે લાલ નમિ વિનમિ અચારે મન
સિધાવે છે ૪ | પ્રમોદ મણું ઉઘાતથી લાલ દીપે અતિ સુજનીશ મન મારે છે હયા સુખ સાયથીરે લાલ સાભાગ્યમલે નિશદિન મન
[ો સિધાવે છે છે સીતેર સાલમારે લાલ ફાગણ સુદ ત્રીજ સાર મન મેરે બારસની જાત્રા કરીને લાલ સુકત વિમલ જ્યારે મન
આ છે રિધા૦ + ૬ છે