________________
(૨૪૧) હાંરે મારે નાઈને આનંદપુરને દેખજે નાંદોલન નવખંડા પાસ,
જિનપતિરે લોલ હરે મારે નવ પલ્લવને એશ્વર મહારાજ ગોડીયારસનાથને
પૂજે શુભમતિરે લેલ છે ૪ હાંરે મારે ભયા પાર્થને ચિત્તમાં ઘારજો પારસનાથ શ્રી કર્યો
- કુંડને ભેટજેરે લોલ, હરે મારે અડસઠ તીરથે શ્રાવકના વિશાલ તેહ વંદીને ભવિજન
દુ:ખને મેટજેરે લાલ છે ૫ . હારે મારે અડસઠ તીરથનો તપ કરજો ભવિ કો મિથ્યાત્વીના
| તીર્થને દૂરે તજે રે લોલ હરે મારે જન ધર્મનું તીર્થના ભવજલ નાવ જાણુ ભવિ છે
એક મન તેહને ભજોરે લેલ હાંરે મારે જેન તીર્થ તપ કરશે ભવિ લોકજે તે શાભાગ્ય
પણાના ગુણને પામશે રે લોલ ! હરે મારે આ ભવમાંહિ મહા સુખદાયક થાય જે અનુક્રમે
મુકિતપુરીમાં જઈ વસેરે લેલ છે ૭ .
સંપૂર્ણ છે
અથશ્રી ગાડી પાસનાથનું સ્તવન. શ્રી ગોડી પાર્વજિન ભેટીયેરે લાલ નરોડા ગામ મેઝાર મન મેઘુરા શ્રી અશ્વસેન નદિનારે લાલ નંદન અતિ સુખકાર મન મેહુરે શ્રી ગેડી પાર્શ્વજિન ૧ પદ્માવતી શાસન સુરીરે લાલ કરતી જયપદ સેવ મન મહયું રે ! જસપદ લાંછન શેમતુ રે લાલ સપનું તે નિત્ય મેવ મન મોહયુરે શ્રી ગાડી ! રાક ૩૧.