________________
(ર૩૪)
ધર્મ મહામણિ સ્પણ ખાણ અણાનકાકરિપુ વરભાણ સાઠ ! પંચ કલ્યાણકે લેકમાં જેહ કર્યો ઉદ્યોતને તમને છેહુ સારા જ્ઞાન દાનમાં અમર સાલ દયાલને ઉત્તમ ભાલ સાવ ! વિમલ સોભાગ્ય પમિ વિશાલ મુકિતવિમલસુખ પામ્યા રસાલ છે
સાવ ૧૦ + સંવત ઓગણીસે સડસઠ માંહિ કાતિક વદ બારસ દિન
ત્યાંહિ સા૦ પાનસર ગામમાં સંઘને સાથે ભેટયા વીરજિનેશ્વર નાથ છે
સાવ . ૧૧ છે
અથશ્રી સીદ્ધાચલનું સ્તવન. ' પ્રીતલડી બંધાણીરે અજિત જિર્ણ શું એ દેશી છે સિદ્ધાચલ ગિરિ ભેટી ભવિજન ભાવસું જેહ છે ભવ સાગરને
તારણ હારજે જિહાંપર કંઇક મુનિવર અણસણ પોલીને જેહ થયા છે શિવવહુ
. .તણા ભરથારજે છે સિદ્ધારા . ૧ | ફાગણ સુદી આઠમને દિને વસે મનોહરે સુરસુરાધિપતિના
પરિચ્છદ સાથજે પુરવ નવાણું વારતે ત્રષભ નિણંદજી સમવસર્યા ઈહાં ભવિજન
- તારણ નાથો છે સિવ છે ૨ પુંડરીક ગણધરતે આદિ જિણુંદના પંચ કેડ સાધુના સમુદયજુરજો ચિતર સુદ પુનમને દિવસે પામિયા સિદ્ધિ તણા પદને તે તવ
- સંજુરૂજે છે સિવ છે ૩ છે દ્રાવિડને વારિખિલ દાય જે બંધવા દસ કેડી સાથસું અનસન
કીધજે. કાર્તિક માસની વર પુનમે તે મુનિવરા કરમ ખણુ વિ તે ભણે
શિવસખ લિધજે તે સિવ છે ૪ છે અજિતસેન મુનિ આદિનાથ ઉપકારથી સત્તર કેડી મુનિની
. . સાથશું સિદ્ધજે !