________________
(૨૨૫ ઇ
ગણધર અગીયાર જપદ સેવે ઐાદ હુસ મુનિરાય યુદ્ધાàાત્રીર માતંગ જક્ષ સિદ્ધા દેવી જસપદ સેવે નિરતર ભાવે વી૨૦ ૪ હેતેર વરસનું આયુધ પાલી એકાકી પણે શિવપુર જાવે । વી દાન યા સાભાગ્યને પામી સુતિ વિમલ પઃ સુખ બહુ પાવે । વીરુ ॥ ૫ ॥ તિ 1
แ
અથ કલશ
॥ ૫ ॥
તપ ગણ નદન સુરતરૂં સરિખા આણંદ વિમલ સૂરિરાયાજી ક્રિયા ઉદ્ધાર કરી શુભ ભાવે તાર્યાં બહુ મુનિરાયાજી । ૧ । તસ શિષ્ય રૂદ્ધિ વિમલ ગણિ પંડિત સંવેગી'સિરદારાજી । તાસ શિષ્ય શુભ કીર્તિ વિમલ ગુરૂ પડિત પદ્મ ધર સારાજી ॥ ૨ તસ પાધર શ્રીવીરવિમલ ગણી વિશુદ્ધ વિમલ તમ શિષ્યાર્થ 1 તમ ગુરૂભાઇ ગુણ ગણુ શૈત્તા મહેાદય વિમલ ગણીશાજી ૫ ૩ ૪ પ્રમેદ વિમલ ગુરૂતસ પધારી મણિ વિમલ ગણસાજી । તમ શિષ્ય ઉદ્ય ત વિમલ પડિંત તસ દાન વિમલ વિજ્ઞાજી ॥ ૪॥ તસ શિષ્ય દયા વિમલજી દક્ષા ભ્રહ્મચારી ગણધારીજી । વિમલ શાખા તવર વરકા સંયમધર ઉપગારીજી તસ શિષ્ય સૈાભાગ્ય વિમલજી કૃતિપન્યાસ શ્રીકારીજી પન્યાસ મુકિત વિમલ ગણ તસ છે શિષ્યભાવ મન ધારીછ દુ સવત ૧૯૭૦ ઓગણીસે સીતેર સાલે કાર્તિક વદી બહુ સારાજી એકાદશી શામવારે નગરે રાજનગર મઝારાજી, પંન્યાસ પદ લઇ નિજ ગુરૂ હાથે આવ્યા વિમલ રિઢાજી ! યાત્રા કરવા ફાગુણ પહોંચ્યા સુદ બીજ શુક્રવાર દાજી કેગુણ સુદ ત્રીજને શનીવારે ભેટયા ઋષભ જીણદાજી । ફાગુણ મુદ આઠમ ગુરૂવારે જાત્રા કરી આણદાર્થ એહુ ચાવીસી રચના કીધી ઘુણીયા સ` જીણુ દાજી । પાઢલીપ્તપુરમાંહી સારા ભવિજત કમલ દિ’દ્રાજી
แ 9 แ
॥ ૮ ॥
ณ แ
॥ ૧૦ ॥
આ રાવીશી ભણશે ગુણરો જે ભાવ નીવનીત ગાશે તે મુક્તિ વિમલ સુખીયા ને અવિચલ લીલા લેોજી ૫૧૧ ૫. ॥ ઇતિ શ્રી નિસીમ સામ્યતા સદંત વનપ્રભ ગર્ભ રયામુત
૨૯