________________
(૨૦) શ્રીમદ્યાવિમલજિગુરૂ નમઃ | અથ શ્રી ચતુર્વિશતિ જિનસ્તવન,
અથ શ્રીરૂભવ સ્તવન.
અજિત જિર્ણોદશું પ્રીતડી એદેશી છે રૂષભ નિણંદને વંદને નિત કરીયે હે ભવિજન સુખકાર નયરી અયોધ્યા નાથને જસ લાંછન હે વર વૃષનું સાર
છે ઋષભ૦ / ૧ / મરૂદેવી નંદન દીપતા નાભિભુપના હે કુલમાંહિ આધાર કંચન કાંતિ શરીરની નિજ તેજે હો દિનમણિ અકાર
| | ઋષભ૦ ૫ ૨ + ઇંદ્રિચંદ્ર દિદિ દેવપુજના છે જે ઉત્તમ નાથ. ગોમુખ જ ચકેસરી શાસન દેવથી હે જે પુજિતનાથ
છે હવભ૦ | ૩ છે જુગલા ધર્મ નિવારી ચાર સહસ્ત્રથી હે વ્રત લીધું છે સાર ચહેરાસી સહસ સાધુથી જસ સેવિત હે પથકમલ ઉદાર
છે ઉષભ૦ | 8 || આનંદદાતા જનાવરૂ જે નાથજી હે દાનદયા ભંડાર સિભાગ્ય પદને આપતા જેણે લીધું હે મુક્તિ વિમલ સાર
૫ ઋષભર છે ૫ | ઇતિ છે
અથ શ્રી અજિતનાથનું સ્તવન. પ્રીતલડી બંધારે અજિત જિર્ણ શુ એદેશી અજિત જિર્ણને સેવ ભવિજન ભાવશું, મંગલમાલા જે આપે જગનાથજે ગજ લાંછન વિજયા નંદન સહામણા, જ્ઞાન દિવાકર વિનીતા નગરી નાથજો અજિતર છે ૧૦